સુરતમાં કર્ફ્યૂ લાગુ થતાં પહેલાં શાકભાજી લેવા ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં

ગુજરાત
ગુજરાત

સુરતમાં રાત્રીના 9 વાગ્યેથી કર્ફ્યૂ જાહેર કરાતાં લોકોએ શાકભાજી લેવા ઘસારો કર્યો હતો. અમદાવાદ બાદ હવે આજથી વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ શનિવારની રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. લોકોએ છેલ્લી ઘડીએ શાકભાજીની ખરીદી કરી હતી. કર્ફ્યૂમાં શાકભાજી મળશે કે નહી તે અંગેની શંકાયે લોકોએ કોરોના સંક્રમણ ભૂલી ભીડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.