અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા સરકારે કોઈ નિર્ણય કર્યો નથી.

ગુજરાત
ગુજરાત

અમદાવાદ. મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજી નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે હજુ પણ અસમંજસ ચાલી રહી છે, અત્યાર સુધી સરકારે રથયાત્રા યોજવી કે નહીં તે અંગે કોઈ નિર્ણય કર્યો નથી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.