ગુજરાતના પૂર્વ DGP ચિતરંજન સિંઘનું નિધન

ગુજરાત
ગુજરાત

ગુજરાતના પૂર્વ DGPને લઈને દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ DGP ચિતરંજન સિંઘનું નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચિતરંજન સિંઘ ગુજરાતમાં 1976ની બેચના IPS અધિકારી હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજરોજ ગુજરાતના પૂર્વ DGP ચિતરંજન સિંઘનુ નિધન થયું છે. તેઓની અચાનક તબિયત લથડકા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ DGP ચિતરંજન સિંઘે ચંદીગઢની GMCH હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે તેમના નશ્વરદેહને પંજાબના ભટીંડા ખાતે દર્શાનાર્થે લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતના પૂર્વ DGP ચિતરંજન સિંઘ Retd. DGP & HOPF ગુજરાત રાજ્યનાઓની આજરોજ અચાનક તબિયત નાદુરસ્ત થતા આજે વહેલી સવારે 3.42 ચંદીગઢની GMCH હોસ્પિટલ, સેક્ટર- 32, ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દુ:ખદ અવસાન થયું છે. જેઓની અંતિમ ક્રિયા ભટીંડા પંજાબ ખાતે કરવામાં આવનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.