સુરતથી ઓરિસ્સા ગયેલા ૧૦૦ શ્રમિકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાત
ગુજરાત

સુરત : બસ અને ટ્રેન મારફતે વતન જવાની પરવાનગી મળતા મોટી સંખ્યામાં ઓરિસ્સાવાસી શ્રમિકો વતન પહોંચ્યા છે. ઓરિસ્સા પહોંચેલા શ્રમિકોની તપાસ કરાતા શ્રમિકોના રીપોર્ટ પોઝિટિવ આવતા હોવાથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુરતથી વતન જવા માંગતા શ્રમિકોને કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટીવ રિપોર્ટ લઈને જાય તો જ રાજ્યમાં પ્રવેશનો ચુકાદો આપ્યો હતો. જોકે આ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. ઓરિસ્સા પહોંચેલા શ્રમિકો પૈકી ૧૦૦ શ્રમિકોનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.