વડોદરાના આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ સુધી પહોંચી

ગુજરાત
ગુજરાત

ચોમાસાના છેલ્લા તબક્કામાં જામી રહેલા વરસાદી માહોલના કારણે વડોદરા કોર્પોરેશનના પાણીના મહત્વના સોર્સ આજવા સરોવરમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની સપાટી વધી રહી છે.ત્યારે આજે સવારે સપાટી 212.30 ફૂટ થઈ હતી,જે ત્રણ દિવસ પહેલા 211.80 ફૂટ હતી.જેમાં છેલ્લા ત્રણ દિવસમા .50નો વધારો થયો છે.ત્યારે આગામી બે દિવસમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા,છોટાઉદેપુર,ભરૂચ,નર્મદા,ડાંગ,તાપી,નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે,ત્યારે જો આજવાના ઉપરવાસમા ભારે વરસાદ પડે તો આજવામાંથી પાણી છોડવાની આવશ્યકતા ઉભી થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.