અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા

ગુજરાત
ગુજરાત

ગત રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ 2 દિગ્ગજ નેતાઓ અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને પાર્ટીની સદસ્યતા આપી હતી.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.