રાજકોટ-અમદાવાદ હાઈવે નજીક સર્જાયો અકસ્માત, 3નાં ઘટનાસ્થળે મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજકોટ-અમદાવાદ હાઈવે નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાં સ્થળે મોત થયાં છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને કરુણ મોત થયાં છે. મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાં અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.