અમદાવાદમાં બે કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ચોમાસું આવતાની સાથે અક્સમાતનાં કિસ્સાઓ વધવા લાગ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં બે કાર  વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આપને જણાવી દઈએ કે અકસ્માત બોપલના વકીલ સાહેબ બ્રિજ પર થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જો કે, આ ઘટના બાદ પોલીસ દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.