રાજયમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૦૮ કેસ : ૨૪ લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત બીજીવાર કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ને પાર.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૨૨૨૪૮ ટેસ્ટ કરવામાં આવતા ૧૧૦૮ પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ર્૫૭ હજારને વટાવી ૫૭૯૮૨ થયો છે. રાજ્યમાં આજે ૨૪ દર્દીના મોત નોંધાતા કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૨૩૭૨ થયો છે. રાજ્યમાં આજે ૧૦૩૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૪૨ હજારને વટાવી ૪૨૪૧૨ થયો છે. રાજ્યમાં આજની તારીખે ૧૩૧૯૮એક્ટિવ કેસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.