રાધનપુર મસાલી રોડ ઉપર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન

રાધનપુર મસાલી રોડ ઉપર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન

પંચમુખી હનુમાનજી મંદિરના રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને ઐતિહાસિક હનુમાનજી મંદિર પણ આવેલું છે. તે રોડ ઘણા સમયથી મંજૂર થયેલ હોવા છતાં રોડ ના બનતા વાહન ચાલકોને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *