વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતો મારફત યજ્ઞ યોજાયો

વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતો મારફત યજ્ઞ યોજાયો

15 માર્ચ થી સરહદી વાવ અને સુઇગામ પંથક ની કેનાલો નર્મદા નું પાણી બંધ થઈ જતાં આ વિસ્તાર માં હજારો હેકટર જમીન માં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે વાવ ના ધારા સભ્ય તેમજ બ.કાં સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ને રજુઆત કરવા છતાં પાણી ન છોડતા કિસાન સંઘે ભૂખ હડતાલની ચીમકી પણ ઉચારી સરપંચ યુનિયને પણ રજુઆત કરવા છતાં પાણી ન છોડતાં ગતરોજ ન છૂટકે કંટાળી વાવ સુઇગામ પંથકના ખેડૂતો તેમજ કૉંગ્રેસ અગ્રણી મિત્રો એ સાથે મળી વાવ તાલુકાની મુખ્ય બ્રાન્ચ માલસણ ના વાવડી ત્રણ રસ્તા પર બેસી મંત્રો ચાર સાથે યજ્ઞ યોજી રાજ્ય સરકારને પ્રભુ સદબુદ્ધિ આપે અને પશુ ઓ તેમજ ખેડૂતોની માંગને ધ્યાન માં લે..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *