Uncategorized

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન

– લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, 1992થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા (જી.એન.એસ) તા. 12 અયોધ્યા/લખનૌ, અયોધ્યા…

ફ્રાંસ જતા પીએમ મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન “INDIA 1” પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ…

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં શંકાસ્પદ IED વિસ્ફોટ; સેનાના બે જવાનો શહીદ

(જી.એન.એસ) તા. 11 અખનૂર, જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ફોરવર્ડ પોસ્ટ પર IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ…

ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું

ભારત એક સ્થિર અને વિકસતું બજાર પ્રદાન કરે છેઃ વાણિજ્ય મંત્રીએ ઇઝરાયલમાંથી રોકાણ માટે આમંત્રણ આપતા કહ્યું (જી.એન.એસ) તા. 11…

તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો

તેલંગાણામાં બીયર પીનારાઓને સરકાર તરફથી મોટો ઝટકો (જી.એન.એસ) તા. 11 હૈદરાબાદ, તેલંગાણામાં બીયર નું સેવન કેનરા લોકો માટે માથા સમાચાર…

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા

(જી.એન.એસ) તા. 11 જબલપુર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા સાત શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચે…

ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો

સાયકલ ચલાવવી એ સ્થૂળતા અને પ્રદૂષણનો ઉપાય છે: ડો.માંડવિયા (જી.એન.એસ) તા. 11 કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને…

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો

ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ 2027 સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો…

      નિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૮૬૦ સામે…

રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય…