Uncategorized

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. પાલનપુર માં મોબાઈલ ટાવર માં આગ…

ઊંઝા માર્કેટ યાર્ડની કુલ ૧૫ બેઠકો માટે ૧૦૦ ફોર્મ ભરાયા : ખેડુતમાંથી ૭૪ અને વેપારીમાંથી ૨૪ તેમજ ખરીદ વેચાણમાંથી ૨ ફોર્મ ભરાયા

વિશ્વની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીનો પ્રારંભ થયો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે દિવસભર…

અમેરિકાએ તેલ સપ્લાય કરતી 35 કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા ભારતની 2 કંપનીઓનો પણ સમાવેશ

અમેરિકાએ પોતાના એક નિર્ણયથી દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બિડેનના વહીવટીતંત્રે 35 કંપનીઓ અને અન્ય દેશોમાં…

બાર્નિયર સરકાર બનાવવામાં સફળ રહ્યા પરંતુ ત્રણ મહિનામાં તેમની સરકાર પડી ગઈ

ફ્રાન્સમાં, મિશેલ બાર્નિયરની આગેવાની હેઠળની સરકાર ત્રણ મહિનામાં પડી ગઈ છે. સાંસદોએ વડા પ્રધાન મિશેલ બાર્નિયર વિરુદ્ધ મતદાન કર્યું અને…

આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ કરી

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિના પ્રતીક શહીદ ભગતસિંહના બલિદાનને દેશનું સર્વોચ્ચ સન્માન આપીને તેમને ભારત…

ખીમાણા ગ્રાન્ટેબલ સ્કૂલમાં  પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરવાની હિલચાલથી ઉહાપોહ

એમ.ડી. અભિનવ ભારતી ટ્રસ્ટના સંચાલકોની મનમાનીથી ગ્રામજનોમાં આક્રોશ ગ્રામજનોની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મંજૂરી ન આપવા ઉગ્ર રજુઆત બનાસકાંઠા જિલ્લાના…

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે ડીસામાં હિન્દૂ રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

મૌન રેલીમાં વિવિધ સંસ્થાઓ પણ વિરોધમાં જોડાઈ: ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા…

પ્રિયંકા ગાંધીએ ​​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી વાયનાડમાં ભૂસ્ખલનમાં ઘણા લોકોના મોત થયા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે કેરળના ઘણા લોકસભા…

રાજ્ય સરકારનો નિર્ણય : આસામમાં કોઈપણ હોટેલ, રેસ્ટોરન્ટ અથવા જાહેર કાર્યક્રમમાં બીફ પર પ્રતિબંધ

આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં આસામમાં રેસ્ટોરન્ટ કે હોટલમાં બીફ સર્વ કરવા પર પ્રતિબંધ…

4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળ દિવસ : દેશની દરિયાઈ સરહદોની સુરક્ષામાં તેની ભૂમિકા પ્રત્યેના સમર્પણનું પ્રતીક

દર વર્ષે 4 ડિસેમ્બરને દેશમાં ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય નૌકાદળની તાકાતના પ્રતીક તરીકે ઉજવવામાં…