National

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ફેબ્રુઆરી, 2025ના મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યા

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, ફેબ્રુઆરી 2025 દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચેના ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ…

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર

(જી.એન.એસ) તા. 28 અમરાવતી, આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના કારણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે, રાજ્યમાં આઠ કેસ સામે આવતા તંત્ર…

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા 3 થી 8 એપ્રિલ દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢશે

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું (જી.એન.એસ) તા. 28 ચંડીગઢ, પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ…

કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2 % નો વધારો કર્યો

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ મોદી સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક મોટો નિર્ણય લીધો. કેન્દ્રીય…

મોહાલી જિલ્લા અદાલતે વર્ષ 2018ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા

મોહાલી કોર્ટે બજિન્દર સિંહને 1  એપ્રિલે સજા સંભળાવશે (જી.એન.એસ) તા. 28 મોહાલી જિલ્લા અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં વર્ષ 2018 ના…

નિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

Bull and Bear -Stock Market Trends રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે…

ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર: વડાપ્રધાન મોદી

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક…

ભારતની હાઇપરલૂપ ક્રાંતિ: અત્યાધુનિક ટેકનોલોજી સાથે અલ્ટ્રા-હાઇ-સ્પીડ ટ્રેન મુસાફરીના સમય કરશે ઘટાડો

ભારત એક ક્રાંતિકારી હાઇપરલૂપ પ્રોજેક્ટ સાથે મુસાફરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે ભુવનેશ્વર, કટક અને રૂરકેલા જેવા શહેરો વચ્ચે…

પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર નહીં, નાણામંત્રીએ સ્પષ્ટતા કરી

રાજ્યસભામાં નાણા બિલ, 2025 અને એપ્રોપ્રિએશન (નંબર 3) બિલ, 2025 પર ચર્ચાના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે પેન્શન…

લોકસભામાં ઇમિગ્રેશન બિલ પસાર, અમિત શાહે કહ્યું ભારત ધર્મશાળા નથી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર જેઓ પર્યટક તરીકે અથવા શિક્ષણ, આરોગ્યસંભાળ અને વ્યવસાય માટે ભારત…