National

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન, વિવિધ રેલ્વે સ્ટેશનો પર પેસેન્જર કોચના દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની…

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લેશે અને ડૉ. બી. આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે પ્રધાનમંત્રી બિલાસપુરમાં રૂ. 33,700 કરોડથી વધુના અનેક વિકાસ…

ગ્રેટર નોઈડામાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં બીજા માળે એસીમાં થયો બ્લાસ્ટ; યુવતીઓએ બાલ્કનીમાંથી મારી છલાંગ

(જી.એન.એસ) તા. 28 ગ્રેટર નોઇડા, ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ…

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ફેબ્રુઆરી, 2025ના મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યા

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, ફેબ્રુઆરી 2025 દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચેના ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ…

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર

(જી.એન.એસ) તા. 28 અમરાવતી, આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના કારણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે, રાજ્યમાં આઠ કેસ સામે આવતા તંત્ર…

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા 3 થી 8 એપ્રિલ દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢશે

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું (જી.એન.એસ) તા. 28 ચંડીગઢ, પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ…

કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2 % નો વધારો કર્યો

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ મોદી સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક મોટો નિર્ણય લીધો. કેન્દ્રીય…

મોહાલી જિલ્લા અદાલતે વર્ષ 2018ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા

મોહાલી કોર્ટે બજિન્દર સિંહને 1  એપ્રિલે સજા સંભળાવશે (જી.એન.એસ) તા. 28 મોહાલી જિલ્લા અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં વર્ષ 2018 ના…

નિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

Bull and Bear -Stock Market Trends રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે…

ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર: વડાપ્રધાન મોદી

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક…