National

તમિલગા વેત્રી કઝગમ (TVK)ના વડા વિજય દ્વારા ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર

 (જી.એન.એસ) તા. 29  ચેન્નાઈ, સાઉથના સુપરસ્ટારઅને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી (TVK)ના વડા વિજયને તમિલનાડુ માં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં…

જયપુરના સાંગાનેર વિસ્તારમાં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા

(જી.એન.એસ) તા. 29  જયપુર, રાજસ્થાનના જયપુરમાં સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં…

ભારતના રાષ્ટ્રપતિએ ‘પર્યાવરણ – 2025’ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવો એ આપણી નૈતિક જવાબદારી છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (જી.એન.એસ) તા. 29  નવી દિલ્હી,…

“અયોધ્યામાં ગુજરાતીનું કલા સન્માન” | GNS News

(જી.એન.એસ) તા. 29  સ્વદેશ સંસ્થાન અને સાગર કલાભવન અયોધ્યાના સંયુકત ઉપક્રમે તા. 1 થી 5 એપ્રિલ 2025 દરમિયાન “અયોધ્યા કલા…

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 5 આતંકવાદીને ઠાર કરાયા

(જી.એન.એસ) તા. 29  કઠુઆ, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા પાંચ…

એસટી ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા: સ્ટાર્ટઅપ મહાકુંભ 2025માં 45થી વધુ ટ્રાઇબલ સ્ટાર્ટઅપ્સ ચમકશે

ધરતી આબા ટ્રાઈબપ્રેન્યોર્સ 2025: આદિવાસી ગૌરવ વર્ષ હેઠળની રાષ્ટ્રીય પહેલ (જી.એન.એસ) તા. 29  નવી દિલ્હી, ભારત સરકારનું આદિજાતિ બાબતોનું મંત્રાલય (MoTA) ધરતી…

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર 16 નક્સલીઓને ઠાર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર…

ભારત દ્વારા મ્યાનમારમાં 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી

મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં 1000 લોકોનાં મોત થયા છે. આ ભૂકંપ બાદ પીએમ…

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી 6 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ

પોલીસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી 6 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જેઓ મહિલાઓના વેશમાં હતા. અને પોતાની ઓળખ છુપાવવા માટે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં પ્રચંડ ભૂકંપને કારણે ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ…