મહાકુંભ

મહાકુંભ 2025 અમૃત સ્નાન: મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન ક્યારે છે? અહીં જાણો તારીખ, નિયમો અને મહત્વ

દર 12 વર્ષે યોજાતો મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી પરંતુ તે માનવતાને એકતા, શાંતિ અને ભક્તિનો સંદેશ પણ આપે…

મહાકુંભમાં નવપરિણીત સાધ્વીઃ લગ્નના બે મહિના પછી મમતા બની સાધુ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં વિવિધ પ્રકારના સંતો અને ઋષિઓ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો અચાનક પરિવાર અને…

મહાકુંભમાં હર્ષ રિછરિયા, IIT બાબા અને મોનાલિસા પર બાગેશ્વર ધામ સરકારનું નિવેદન વાયરલ

પ્રયાગરાજમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન મહાકુંભમાં ગયેલા કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા,…

અઘોરી બનવા માટે 3 મુશ્કેલ કસોટીઓમાંથી થવું પડે છે પસાર, જાણો…

હિંદુ ધર્મમાં અઘોરી સાધુઓને નાગા સાધુઓ કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે. અઘોરી સાધુઓ જીવન અને મૃત્યુના બંધનોથી દૂર સ્મશાનમાં…

પ્રયાગરાજઃ 20મી જાન્યુઆરીની બપોર સુધી 30 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું

મહાકુંભ સ્નાન પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભક્તોની ભીડ સતત વધી રહી છે. સવારથી સાંજ સુધીમાં લાખો ભક્તો સંગમમાં સ્નાન…

પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત

પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ…

મહાકુંભ: PM મોદીના ભત્રીજાએ મહાકુંભમાં મિત્રો સાથે ગાયું ભજન

યુપીના પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો ભક્તો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે અને આ સિલસિલો…

મહાકુંભ : સહકાર અને આદરની પરંપરા નાગા સાધુઓનું શાસન

મહાકુંભમાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ પહોંચ્યા છે. લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ તેમના જેવું જીવન જીવવું કોઈ…

મહાકુંભ 2025: અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકો મહાકુંભમાં કર્યું સ્નાન

મહાકુંભના પ્રથમ 4 દિવસમાં 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાપૂર્વક સ્નાન કર્યું છે અને પાંચમા દિવસે પણ ભક્તોનો ધસારો…

મહાકુંભ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો બ્રહ્માકુમારીઝ‌નો મહાભારત મંડપમ 

સનાતન દિવ્ય સંસ્કૃતિ દર્શાવતા વિશાળ મંડપમમાં લાખો ભક્તો સંતો ઉમટી પડ્યા: ભારત દેશની સનાતની દિવ્ય સંસ્કૃતિ પુન: સ્થાપનામાં આજીવન પવિત્ર…