મહાકુંભ

મહાકુંભમાં નાસભાગ બાદ હવે આ 5 રીતે થશે ભીડ પર નિયંત્રણ, મેળા વિસ્તારમાં લાગૂ થશે આ નિયમો

મહાકુંભ મેળા વિસ્તારમાં નાસભાગની ઘટનાના એક દિવસ પછી, રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો…

મહાકુંભઃ આ દિવસ બાદ મહાકુંભમાં નહીં જોવા મળશે નાગા સાધુ

મહા કુંભ 2025નો બીજો અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ યોજાયો હતો. હવે ત્રીજું અને છેલ્લું અમૃતસ્નાન 3જી જાન્યુઆરીએ બસંત પંચમીના દિવસે…

મહાકુંભમાં નાસભાગ બાદ યોગી સરકાર એક્શનમાં, તમામ VIP પાસ રદ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન બુધવારે થયેલી નાસભાગ બાદ હવે યોગી સરકારે કડક કાર્યવાહી કરી છે. મૌની અમાવસ્યાના…

મોનાલિસા’નું નસીબ મહાકુંભથી ચમક્યું, ફિલ્મમાં મળ્યો લીડ રોલ, ડિરેક્ટરે ફોટો પોસ્ટ કરીને આપી માહિતી

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ પહેલા દિવસથી જ ચર્ચામાં છે. અહીં આવનારા વિવિધ પ્રકારના સંતો અને ઋષિઓ સહિત ઘણા લોકોએ સોશિયલ…

મહાકુંભ 2025: ‘દરેક ભક્તને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે’, બેઠકમાં સીએમ યોગીએ આપ્યા આ ખાસ નિર્દેશ

બુધવારે મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોડી રાત્રે વરિષ્ઠ સરકારી સ્તરના અધિકારીઓની હાજરીમાં પ્રયાગરાજ,…

પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડ: ઓછામાં ઓછા 10 લોકોના મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

બુધવારે વહેલી સવારે પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં પવિત્ર મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા…

મહાકુંભમાં નાસભાગ પર બાબા રામદેવે કહ્યું- બધા ભક્તોએ ધીરજ રાખવાની જરૂર છે, નજીકના ઘાટ પર સ્નાન કરો

પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. મૌની અમાવસ્યા પર અમૃતસ્નાન લેવા માટે પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આ…

અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કર્યું, આંકડો વધુ વધશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મૌની અમાવસ્યા નિમિત્તે બીજા અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ…

મહાકુંભમાં નાસભાગ: મહાકુંભમાં નાસભાગ બાદ સીએમ યોગીનું પહેલું નિવેદન, કહ્યું- પ્રયાગરાજમાં સ્થિતિ નિયંત્રણમાં

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વહેલી સવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને…

મહાકુંભ નાસભાગ: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભ ઘટના પર કર્યું ટ્વિટ, રેલ્વે મંત્રી સાથે પણ કરી વાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ માટે કરોડો લોકો એકઠા થયા છે. બુધવારે સવારે, મૌની અમાવસ્યાના દિવસે, ગંગામાં 3.5 કરોડથી…