મહાકુંભ

મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું- મા ગંગાના આશીર્વાદ મેળવીને મને શાંતિ અને સંતોષ મળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને કહ્યું કે “મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી મને અપાર શાંતિ અને…

પીએમ મોદીએ લગાવી પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા છે. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાનો ડૂબકી લગાવી. ભગવા રંગના કપડાં…

PM મોદી આજે મહાકુંભની લેશે મુલાકાત, સવારે 11 વાગ્યે કરશે સંગમમાં પવિત્ર સ્નાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ ખાતે સંગમમાં ડૂબકી લગાવશે. તેઓ લગભગ ૧૧ વાગ્યે સંગમમાં ધાર્મિક સ્નાન કરશે. સ્નાન પછી,…

ભૂટાનના રાજા મહાકુંભ પહોંચ્યા, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

શ્રદ્ધાના વિવિધ રંગોને સમાવિષ્ટ કરતા પવિત્ર શહેર પ્રયાગરાજમાં મહાકુંભમાં આજે વિદેશી મહેમાનોનું આગમન થયું છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનું…

મહાકુંભ 2025: માઘ પૂર્ણિમા અને શિવરાત્રીના દિવસોને અમૃત સ્નાન કેમ નથી કહેવામાં આવતું?

મહાકુંભનો ત્રીજો અને છેલ્લો અમૃત સ્નાન (શાહી સ્નાન) આજે શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, 3 ફેબ્રુઆરીના રોજ…

વસંત પંચમી નિમિત્તે મહાકુંભનું ત્રીજું અમૃતસ્નાન; યોગીએ સવારે 3 વાગ્યાથી ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું

વસંત પંચમીના દિવસે મહાકુંભના અમૃતસ્નાન માટે સવારથી જ મુખ્ય અખાડાઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને લોકો ભક્તિભાવ સાથે…

મહાકુંભ; સીએમ યોગી નાસભાગમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને મળ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં મૌની અમાવસ્યાના અમૃત…

મહાકુંભ; વિવિધ દેશોના રાજદ્વારીઓએ ત્રિવેણી સંગમની મુલાકાત લીધી

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા મહાકુંભ મેળામાં આવેલા 73 દેશોના રાજદ્વારીઓ અને વિદેશી મહેમાનોએ શનિવારે ત્રિવેણી સંગમ જોયો હતો. આ…

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને 73 દેશોના 116 રાજદ્વારીઓ સંગમ સ્નાન કરશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાંથી કરોડો ભક્તો સંગમમાં સ્નાન કરવા આવી રહ્યા છે. આ…

મહાકુંભના અમૃતસ્નાનના અંતિમ દિવસે કરો આ 3 કામ, ઘણા વર્ષો સુધી આવો શુભ યોગ ફરી નહીં બને

મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3જી ફેબ્રુઆરીએ છે. આ દિવસે, નાગા સાધુઓ સ્નાન કર્યા પછી, સામાન્ય લોકો પણ ત્રિવેણી ઘાટમાં સ્નાન…