International

જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ : કેનેડાને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળવાની શક્યતા

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું ગૌરવ ટૂંક સમયમાં તૂટવા જઈ રહ્યું છે. તાજેતરમાં ભારત સાથે ગડબડ કરનારા જસ્ટિન ટ્રુડોએ લઘુમતી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીએ ફ્રાન્સના એ.આઈ સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ફ્રાન્સની મુલાકાતે જશે. તે અહીં યોજાનારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ…

બલૂચિસ્તાનમાં હુમલો, આતંકવાદીઓએ પોલીસ ચોકીમાંથી બંદૂકો, દારૂગોળો અને વાયરલેસ લૂંટી લીધા

પાકિસ્તાનમાં એક વખત આતંકીઓએ હુમલો કર્યો છે. પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હુમલો કર્યો છે. હુમલાને…

બલૂચિસ્તાનમાં જોરદાર વિસ્ફોટ, કોલસાની ખાણમાં કામ કરતા 12 ખાણિયાઓએ ગુમાવ્યો જીવ

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 12 ખાણિયો ફસાયા છે. રાજધાની ક્વેટાની બહાર સંજદી…

શપથ પહેલા સજાની જાહેરાત, ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવામાં આવશે કોઈ અડચણ?

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે શુક્રવારે રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ) સજા સંભળાવશે. હશ મની કેસમાં ટ્રમ્પને આ…

કેનેડામાં પીએમ પદ માટે દાવો કરનાર ચંદ્ર આર્ય કોણ છે?

કેનેડામાં અત્યારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. 2015થી વડાપ્રધાન પદ સંભાળી રહેલા જસ્ટિન ટ્રુડોએ દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધને…

પાકિસ્તાન સરકાર અને ઈમરાન ખાન વચ્ચે થઈ સમજૂતી, પીટીઆઈ વાટાઘાટો માટે સંમત

પાકિસ્તાન સરકાર અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન વચ્ચે સમજૂતી થઈ છે. આ અંતર્ગત ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર સાથે…

અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં નવી આગ ફાટી નીકળી 5 લોકોના મોત

અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં નવી આગ ફાટી નીકળી છે. તેની અસર હવે આસપાસની ઈમારતો પર પણ થવા લાગી છે. અમેરિકન…

ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા વિશ્વભરના હિન્દુઓ માટે સારા સમાચાર, અમેરિકાના ઓહીઓએ લીધો મોટો નિર્ણય

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા વિશ્વભરમાં વસતા હિન્દુઓ માટે મોટા સમાચાર છે. અમેરિકાના ઓહાયો રાજ્યે ઓક્ટોબરને…

શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં થાય, ભારતે બાંગ્લાદેશને આપ્યો કડક સંદેશ

ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ ભારતમાં કાયદેસર રીતે રહી શકે. રસપ્રદ…