International

બાંગ્લાદેશ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં હસીના, તેમની બહેન રેહાના અને બ્રિટિશ સાંસદ રિઝવાના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

બાંગ્લાદેશની એક કોર્ટે રવિવારે રાજકીય સત્તાનો દુરુપયોગ કરીને જમીનના ગેરકાયદેસર સંપાદનના આરોપસર પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના, તેમની બહેન શેખ…

રશિયાએ ફરી યુક્રેનના સુમીમાં બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો; ઓછામાં ઓછા 21 લોકોના મોત

(જી.એન.એસ) તા. 13 સુમી, રશિયા-યુક્રેન યુદ્ધ ફરી એક વખત ભયંકર બનવા જઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. રશિયાએ ફરી…

યુક્રેનના કીવમાં રશિયાના મિસાઈલ હુમલામાં એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન નષ્ટ

(જી.એન.એસ)તા 13 યુક્રેનના દૂતાવાસ દ્વારા કરાયેલી ટ્વિટ અનુસાર રશિયાના ભારત સાથે વિશેષ સંબંધ છતાં જાણીજોઇને ભારતીય…

ચીને યુએસ માલ પર 125% ટેરિફ લાદ્યો, ટ્રમ્પના કોઈપણ વધુ ટેરિફને ‘અવગણશે’

શુક્રવારે ચીને યુ.એસ.ના માલ પરના ટેરિફમાં 84 ટકાથી વધારીને 125 ટકાનો વધારો કર્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની આયાતની…

સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર નહીં લાગે રેસિપ્રોકલ ટેરિફ: અમેરીકી સરકાર

(જી.એન.એસ)તા 13 વોશિંગ્ટન બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ દરરોજ કોઈ નવા નિર્ણયો લેતા નજરે પડી રહ્યા છે. બાદમાં તેઓ…

એચ૧-બી વિઝા અને ગ્રીનકાર્ડ સહિત કાયદેસર રીતે અમેરિકામાં રહેતા વસાહતીઓને ૨૪ કલાક આઈડી પ્રૂફ સાથે રાખવુ પડશે

ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ માટે ફરજિયાત નોંધણીના નવા નિયમનો અમલ શરૂ ટ્રમ્પે સીબીપી-વન હેઠળ અમેરિકા આવેલા 6,000 જીવિત વસાહતીઓને ‘મૃત’ જાહેર કરી…

IOS SAGAR એ તાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે પ્રથમ બંદરની મુલાકાત લીધી

(જી.એન.એસ)તા 13 ભારતીય મહાસાગર જહાજ (IOS) SAGAR જહાજ તરીકે નિયુક્ત INS સુનયનાએ 12 એપ્રિલ 25ના રોજ તાંઝાનિયાના દાર-એ-સલામ બંદરમાં પ્રવેશ્યું. આ જહાજ 5 એપ્રિલના રોજ ગોવાના કારવારથી રવાના થયું હતું, જેમાં…

તે વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢી મૂકાશે કે જેમણે ગાઝા પર હુમલાનો વિરોધ કર્યો હતો: નેતન્યાહૂ

ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ સૈનિકોએ સરકાર સામે બગાવત કરી (જી.એન.એસ) તા. 12 તેલ અવીવ, ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ જેટલા સૈનિકોએ નેતન્યાહૂ સરકાર…

પાકિસ્તાનમાં ૫.૮ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો

(જી.એન.એસ) તા. 12 ઇસ્લામાબાદ, શનિવારે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે તેના આંચકા ભારતના જમ્મુ અને…

કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ 40 બંધકોને મુક્ત કરવામાં સફળતા મળી

(જી.એન.એસ) તા. 12 કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ 40 બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આ મામલે મીડિયા સૂત્રો…