International

પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કર્યા હોવાથી ભારતીય એરલાઇન્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હોવાથી ભારતની ટોચની એરલાઇન્સ, એર ઇન્ડિયા અને…

‘બિલાવલ ભુટ્ટો બેવકૂફ છે, તેણે તેની માનસિક સ્થિતિની તપાસ કરાવવી જોઈએ: હરદીપ સિંહ પુરી

કંગાળ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોને ભારતના મંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં…

ઈટાલીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ

(જી.એન.એસ) તા. 27 રોમ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ…

ભારતના રાષ્ટ્રપતિએ પૂજ્ય પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી

(જી.એન.એસ) તા. 26 વેટિકન સિટી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ શનિવારે (26 એપ્રિલ, 2025) વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પવિત્ર…

પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એડવાઇઝરી જારી કરી, કહ્યું ‘રશિયન નાગરિકો પાકિસ્તાન આવવાથી બચો’

(જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે.…

લંડનમાં પાકિસ્તાની અધિકારીની શરમનાક કરતૂત; પાક. દૂતાવાસના અધિકારીએ ગળું કાપી નાખવાની ધમકી આપી

(જી.એન.એસ) તા. 26 લંડન, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાં ભારતીય સમુદાય ગુસ્સે છે અને…

ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના; 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 26 ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર એક ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં…

પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે લીધેલા કડક પગલાથી ગભરાયુ કંગાળ પાકિસ્તાન

પાક વિદેશ મંત્રી ઈશાક ડારે ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરી (જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ…

ભારત-પાકિસ્તાન વચ્ચે હજારો વર્ષથી સીમા વિવાદ છે પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું: ટ્રમ્પ

(જી.એન.એસ) તા. 26 વોશિંગ્ટન/રૉમ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક…

પાકિસ્તાની સેનાના પ્લેન લેન્ડીંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગ; લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ

(જી.એન.એસ) તા. 26 પાકિસ્તાનના લાહોરમાં સેનાના વિમાનના લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે…