Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક સંપન્ન

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ…

ગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા તેમજ પ્રતિનિધિ મંડળ રાજ્યના પ્રવાસે

ગાંધીનગર ખાતે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ત્રિપુરાના સહકારિતા મંત્રી શ્રી શુક્લ ચરણ નોઆતિયા સહિત પ્રતિનિધિ મંડળ સાથે બેઠક…

છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૨૦ જેટલા ‘માટી મૂર્તિ મેળાઓ’નું સફળ આયોજન: કારીગરોને રૂ. ૧.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે ૫૦ ટકા સબસિડીથી ‘રેડી ટુ યુઝ’ માટી, મેળામાં વિનામૂલ્યે વેચાણ માટે સ્ટોલ તથા પ્રતિ દિન રૂ.…

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય

૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના ૧,૨૮૨ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા અને ખાસ રજા: પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા.…

શ્રાવણ ૨૦૨૫ : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ: નટરાજ સોમનાથના ચરણોમાં કલા અર્પણ

ભારતીય ગૌરવના પુનઃ સ્થાપક પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ તીર્થનું સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાન (જી.એન.એસ) તા. 6…

સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ૧૦ કલાક વીજળી આપવામાં આવશે (જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના હાઇબ્રિડ MSc – ASDA પ્રોગ્રામને ઇન્સ્ટિટ્યૂટ અને ફેકલ્ટી ઓફ એક્ચ્યુઅરીઝ (IFoA), યુકે દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા મળી

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ભારતના ઉચ્ચ શિક્ષણ અને જોખમ વિશ્લેષણ ક્ષેત્ર માટે એક મોટા વિકાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્ચ્યુઅરિયલ…

અમદાવાદ; ક્રાઈમ બ્રાન્ચે એમ્બરગ્રીસ સાથે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) જપ્ત કરીને…

કેશોદ એરપોર્ટ ૨૦૨૭ સુધીમાં મોટા AB-૩૨૦ પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે : પરિમલ નથવાણી

કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્‍ય પ્રવેશદ્વાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા…

રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા કૃષિ મંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર,…