Gujarat

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિરની મુલાકાત લીધી

પોરબંદરમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી (જી.એન.એસ) તા.14 પોરબંદર, ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ માનસિક સ્વાસ્થ્ય સહાય માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને CGWWA સાથે ભાગીદારી કરી

RRU_SHUB (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ RRU ના ગાંધીનગર કેમ્પસમાં સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કરીને…

પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

(જી.એન.એસ) તા. 14 વડોદરા, આજે સ્વાતંત્ર દિવસ ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની ત્રણ સળંગ રજાઓ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ…

‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા 

તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવા માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું રાજ્યભરમાં વિતરણ (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૮થી…

AMCમાં ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થતા; 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભરતી કૌભાંડનો પર્દાફાશ  (જી.એન.એસ) તા.14 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ખોટી રીતે ભરતી કરાવવાના…

રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા અને રાષ્ટ્રના ચહુમુખી વિકાસ માટે આપણે સૌ સહભાગી બનીએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

૭૯માં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ…

અદાણી ડિજિટલ લેબ્સે એરપોર્ટ અને મુસાફરીના અનુભવને વધુ ઉત્કૃષ્ટ બનાવવા મુખ્ય નવીનતાઓનું અનાવરણ કર્યું

(G.N.S) dt. 6 એરપોર્ટ હોસ્પિટાલિટીમાં વિસ્તરણ, અદાણી રિવોર્ડ્સનો પ્રારંભ, વનએપમાં સુધારો અને ડિજિટલ લાઉન્જે નવા બેન્ચમાર્ક્સ સ્થાપિત કર્યા અમદાવાદ, અદાણી…

ડોનાલ્ડ ટ્રમ્‍પના ટેરિફથી ગુજરાતના ડાયમંડ બજારને મોટો ઝટકો

તહેવારો પહેલા ઓર્ડર અટક્‍યાઃ ૧ લાખ નોકરીઓ પર જોખમ અમેરિકામાં હીરાની આયાતનો બીજો સૌથી મોટો હિસ્‍સો ૨૮% જેટલો ઇઝરાયલમાંથી આવે…

મુસ્લિમોમાં મૌખિક સંમતિથી છૂટાછેડા થઈ શકે છે’, ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય

ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં કહ્યું છે કે મુસ્લિમ લગ્ન ‘મુબારત’ દ્વારા, એટલે કે પતિ-પત્નીની પરસ્પર મૌખિક સંમતિથી, કોઈપણ લેખિત…

ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો

ગાંધીનગરમાં ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર સેમિનાર યોજાયો ગુજરાત સ્થિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ…