Gujarat

“સંશોધન અને વિકાસ (R&D) ની સરળતા” પર પાંચમી પ્રાદેશિક પરામર્શ બેઠક સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાઈ

(જી.એન.એસ) તા.14 અમદાવાદ નીતિ આયોગે 12-13 ઓગસ્ટ 2025ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે GUJCOST દ્વારા આયોજિત “સંશોધન અને વિકાસ (R&D)ની સરળતા” પર પાંચમી પ્રાદેશિક પરામર્શ બેઠકનું આયોજન કર્યું હતું, જ્યાં 110થી…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિરની મુલાકાત લીધી

પોરબંદરમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી (જી.એન.એસ) તા.14 પોરબંદર, ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ માનસિક સ્વાસ્થ્ય સહાય માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને CGWWA સાથે ભાગીદારી કરી

(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ RRU ના ગાંધીનગર કેમ્પસમાં સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કરીને ભારતીય…

પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

(જી.એન.એસ) તા. 14 વડોદરા, આજે સ્વાતંત્ર દિવસ ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની ત્રણ સળંગ રજાઓ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ…

‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા 

તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવા માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું રાજ્યભરમાં વિતરણ (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૮થી…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી – Gujarati GNS News

૭૯માં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ…

AMCમાં ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થતા; 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભરતી કૌભાંડનો પર્દાફાશ  (જી.એન.એસ) તા.14 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ખોટી રીતે ભરતી કરાવવાના…

AMCમાં ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થતા; 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભરતી કૌભાંડનો પર્દાફાશ  (જી.એન.એસ) તા.14 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ખોટી રીતે ભરતી કરાવવાના…

આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં, એવો સાફ સંકેત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને આપ્યો છે…

“સંશોધન અને વિકાસ (R&D) ની સરળતા” પર પાંચમી પ્રાદેશિક પરામર્શ બેઠક સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાઈ

(જી.એન.એસ) તા.14 અમદાવાદ નીતિ આયોગે 12-13 ઓગસ્ટ 2025ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે GUJCOST દ્વારા આયોજિત “સંશોધન અને વિકાસ (R&D)ની સરળતા” પર પાંચમી પ્રાદેશિક પરામર્શ બેઠકનું આયોજન કર્યું હતું, જ્યાં 110થી…