Gujarat

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી બોર્ડની પરીક્ષાના આયોજન અંગે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨…

મંત્રીશ્રી કુંવરજી બાવળીયા – Gujarati GNS News

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, ગુજરાતના યુવાનોને ગ્લોબલ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિડિલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, NAMTECH, ટાટા IIS,…

સુરતમાં ચપ્પલ ચોરનો આતંક, સોના ચાંદીની નઈ પણ મોંઘાદાટ શૂઝની કરી ચોરી

સામાન્ય રીતે, જ્યારે ચોર ચોરી કરે છે, ત્યારે તે મોંઘા દાગીના, સોનું, ચાંદી અથવા રોકડ રકમની ચોરી કરે છે, પરંતુ…

રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે

(જી.એન.એસ) તા. ૧૨ સુરત, રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ…

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે:મંત્રીશ્રી અર્જુન મોઢવાડીયા

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું કરાયું સફળ…

ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં બંજર ઉદ્યાનોની કાયાપલટ, શહેરીજનોને હળવાશની પળો માટે નંદનવન સમા હરિત ઉદ્યાનો થઈ રહ્યાં છે વિકસિત

(જી.એન.એસ) તા. ૧૨ અમૃત 2.0 હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે, જેમાંથી…

મહાશિવરાત્રિએ રાયસણના પંચેશ્વર મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર અને રાત્રે 12 વાગે મહાઆરતીનુ ભવ્ય આયોજન

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, પંચેશ્વર મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ સંમેલનમાં બાળકો ધ્વારા સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્મો રજૂ થશે.————————————————————————-…

સુરત: બસ બાઇક વચ્ચે જોરદાર અકસ્માત, 1 નું મોત

સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતે બધાને ચોંકાવી દીધા. વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીની શુભેચ્છા મુલાકાત

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર, ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી હરવિંદર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કર્યુ

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી – કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રી…