Gujarat

બનાસકાંઠા જીલ્લાનાં દાંતા તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજવાર આવેલ કુલ ૧૦૭ લીઝો પૈકી ૭૬ કાર્યરત અને ૩૧ લીઝ એ.ટી.આર (Any Time Royalty) બંધ કરાઈ

(G.N.S) Dt. 17 ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં મંગળવારે તાલુકાના ભેમાલઅને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ક્વોરી(બ્લેક ટ્રેપ) સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં…

રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ નર્મદા ડેમ અથવા સ્થાનિક ડેમ મારફતે શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડાય છે

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/રાજકોટ, વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી…

15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

(G.N.S) Dt. 16 “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલશ્રી ગાંધીનગર, પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા…

વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી

(G.N.S) Dt. 16 15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખો દિવંગત સભ્યોના આત્માની શાશ્વત શાંતિ માટે સભાગૃહે…

‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે

(G.N.S) Dt. 16 ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે…

અમદાવાદ વિમાન ક્રેશ અંગે ઇટાલીના સમાચારનું ખંડન

ગયા વર્ષે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ક્રેશની તપાસ અંગેના વિદેશી મીડિયા અહેવાલોને ભારતે નકારી કાઢ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી…

રાજ્યમાં આ તારીખે શરૂ થશે વસ્તી ગણતરી

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે આગામી વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. તે ઘર ગણતરીથી શરૂ થશે, જેને હાઉસ…

સુરત: પુત્રની હત્યા બાદ માતાનો આપઘાત

સુરત જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા અને તેના બાળકના મૃતદેહ ફાંસી પર લટકેલા મળી આવ્યા હતા.…

આવતીકાલથી અમદાવાદ ખાતે NSDનો 25મો ભારત રંગ મહોત્સવ ઉપાસના ઓડિટોરિયમમાં શરૂ થશે

(જી.એન.એસ) તા. ૧૩ અમદાવાદ, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘25મા ભારત રંગ મહોત્સવ’…

‘વર્લ્ડ રેડિયો ડે’:સ્ક્રીન વગરનો સંવાદ એટલે ‘રેડિયો’

ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા…