સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેજા હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 650 કર્મચારીઓએ ભાગ લીધો
દરેકને સ્વસ્થ રહેવા માટે સાયકલ ચલાવવાનું માધ્યમ અપનાવવાનું જોઈએઃ ડૉ. મનસુખ માંડવિયા (જી.એન.એસ) તા.2 પોરબંદર, ફિટનેસ અને સ્વાસ્થ્યના કટ્ટર સમર્થક માનનીય…

