Gujarat

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

વાહન વ્યવહાર પ્રભાગની રૂ. ૩૫૭૯.૦૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર/અમદાવાદ, વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર…

ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ: તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી સૂચનો મોકલી શકાશે

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી…

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૨૧૬૦ ખેડૂતોને નવા વીજજોડાણ ખર્ચમાં રૂ. ૨૨૫ લાખથી વધુની રાહત અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

છેલ્લાં બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૨૭ ખેડૂતોને રૂ. ૮.૭૯ લાખની, જ્યારે કચ્છ જિલ્લામાં ૧૪૦ ખેડૂતોને રૂ. ૨૫.૯૪…

એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લેવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પોદ્દાર સ્કૂલ સામે વાલીઓનો દેખાવો

ફરી એકવાર વડોદરાની એક સ્કૂલ આવી વિવાદમાં (જી.એન.એસ) તા. 18 વડોદરા, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી પોદ્દાર સ્કૂલ એક વિવાદમાં…

ભિલાડમાં 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને પોલીસે કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુના વેશમાં ઝડપી પાડ્યો

વાપી પોલીસને 21 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં મળી સફળતા (જી.એન.એસ) તા. 18 વાપી, વર્ષ 2004 માં વાપીના ભીલાડમાં ધાડ અને…

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપીને કોર્ટમાં રજૂ કરાયાં; બન્ને આરોપીઓનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર

(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, હોળી પર્વની રાત્રે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનાં ટોળા દ્વારા જાહેરમાં તોફાન…

ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે છેલ્લા બે વર્ષમાં ૫ જિલ્લાઓમાં કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરાયો: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત. (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, વિધાનસભામાં સરદાર કૃષિ જ્યોતિ યોજના વિશે માહિતી આપતા ઊર્જા મંત્રી શ્રી…

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાતને સતત મોખરે રાખવા રાજ્ય સરકારે મત્સ્યોધોગ માટે રૂ.૧૪૧૦ કરોડની જોગવાઇ કરી (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, વિધાનસભા ગૃહ…

રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન પેશગીનો લાભ લીધો: નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, રાજ્યના નિયમિત નિમણૂક ધરાવતાં સરકારી કર્મચારીઓ માટેની મકાન પેશગી અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાણાં મંત્રી શ્રી…

અમદાવાદમાં બેફામ થાર ચાલકે પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ, વાહન ચાલકોને પણ લીધા અડફેટે

(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, શહેરમાં દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં એક થાર ગાડીના ચાલક દ્વારા પુર ઝડેપે ગાડી હંકારી…