Gujarat

સુરતમાં બિલ્ડિંગમાં ભીષણ આગ ધુમાડાના ગોટે ગોટા; આગ પર કાબૂ

ગુજરાતના સુરતમાં બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગના 7માં માળેથી ઉંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી. ધુમાડાના ગોટે ગોટા આકાશને પણ…

અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા

(જી.એન.એસ) તા. 10 અમદાવાદ, અમદાવાદ શહેરમાં આશરે સ્વ મહિના પહેલા સરદારનગર વિસ્તારમાં થયેલ એક યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર…

સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ

(જી.એન.એસ) તા. 10 સુરત, ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે…

મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો

(જી.એન.એસ) તા. 10 મહેસાણા, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ…

રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે

(જી.એન.એસ) તા. 10 સુરત, સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ…

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય આયુષમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ…

મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો

″સહી પોષણ દેશ રોશન” અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ અપાયું (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, માતા અને…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે પધાર્યા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હંમેશા પ્રયાસ કર્યો : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ (જી.એન.એસ)…

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 10 અમદાવાદ, મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ,…

અમદાવાદમાં મહિલાએ ‘સતત રડવા’ બદલ નવજાત પુત્રની હત્યા કરી

અમદાવાદમાં એક 22 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જેણે તેના નવજાત પુત્રને ભૂગર્ભ પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો, કારણ…