Gujarat

સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં દીપડો ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો

બીજા દિવસે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા (જી.એન.એસ) તા. 14 માનવભક્ષી દીપડાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં,…

આજે તા.૧૪ એપ્રિલે રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરવામાં આવશે

આજે રાજ્યભરમાં વિવિધ શહેરોમાં પણ ‘નેશનલ ફાયર ડે’ ઉજવવામાં આવશે (જી.એન.એસ) તા 13 એકતાનગર, ગુજરાત સહિત…

પાસંઠ વર્ષની રામનામ યાત્રાનું ત્રિસત્ય.. મોરારિબાપુ

(મોરારિબાપુ વિશે ધારણાઓ બાંધી લેવી અને તેનાથી તમારા મતને ઘડવો તે બાલીશતાનો એક પ્રકાર છે.આપણે તેને રોકી શકીએ નહીં પરંતુ…

ફરીવાર ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ’એ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે જાણે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. ફરીવાર ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ’એ મોટું ઓપરેશન…

આદિવાસીઓના અગ્રણી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર/નર્મદા, નર્મદા જિલ્લાનાડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના અગ્રણી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’થી સન્માનિત કરાયા (જી.એન.એસ) તા. 13 અમદાવાદ, રાજ્યપાલ…

14 એપ્રિલ, આંબેડકર જયંતી વિશેષ: શિક્ષણ, સન્માન અને સશક્તિકરણની દિશામાં ગુજરાતના અનુસૂચિત જાતિના યુવાનોની આગેકૂચ

રાજ્યમાં 25 આદર્શ નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિના 1822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4924 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક…

મોટા કાપરા ગામની નિધિ દેસાઇનું ભારતની મહિલા ક્રિકેટ અંડર 19 ટીમમાં પસંદગી

ગુજરાત ક્રિકેટ એસો.માંથી 4 યુવતીની એલીટ કેમ્પ માટે પસંદગી થઈ; ભારતની મહિલા ક્રિકેટ અંડર 19 માં ડીસાની નિધિ દેસાઈની પસંદગી…

ડોલ્ફિન માટે ગુજરાતનો દરિયો વધુ સુરક્ષિત : રાજ્યના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિનની હાજરી  

ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફીન ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફીન પ્રજાતિની ‘નેશનલ ડોલ્ફિન ડે – ૨૦૨૫’ (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, ગુજરાત…

એન્ટી સોશિયલ અને નિષ્ફળ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈ વિધાર્થીઓ સાથે છેતરપિંડીનો ઘિનાવટો પ્રયાસ – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો. વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટન્ટબાજી કરશો નહીં – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ…