Gujarat

ટ્રકમાં સ્ક્રેપની આડમાં સંતાડીને દારૂના જથ્થા સાથે હજીરા પોલીસે 2ની ધરપકડ કરી 

રો-રો ફેરી મારફતે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ  (જી.એન.એસ) તા. 15 હજીરા, હજીરા પોલીસ દ્વારા રો-રો ફેરી મારફતે ફરી એકવાર…

રાજસ્થાન પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની અફીણની હેરાફેરી કરવાના ગુના હેઠળ ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. રાજસ્થાનના પિંડવાડામાં ઝડપાયેલા અફીણના કેસમાં ઠાકરશી…

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ નાં દિવસે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા…

આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોને સુરત પોલીસ ઝડપી પાડયા

સુરત પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 14 સુરત, શહેરના કોઈ આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે…

ASI પાણીની અંદરના અભિયાનો, મળી આવેલા પ્રાચીન વસ્તુઓના વૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા દ્વારકા પર નવો પ્રકાશ પાડવાનો કર્યો પ્રયાસ

ભારતના “સાંસ્કૃતિક ઇતિહાસ” ના એક મહત્વપૂર્ણ ભાગ, દ્વારકા પર નવો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરતા, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કાંપ,…

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમને એઆઈસીટીઈ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી

(જી.એન.એસ) તા. 14 વડોદરા, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં હવે એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમને એઆઈસીટીઈ(ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર…

ગુજરાતમાંથી ₹1,800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત

સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહીમાં ૩૦૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત…

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ આશરે 1,800 કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો

(જી.એન.એસ) તા. 14 ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવતા, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 12-13 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ 1,800 કરોડ રૂપિયાની…

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે  : શ્રી આચાર્ય દેવવ્રતજી ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા…

ભાવનગરમાં હસ્તગીરી તીર્થના ડુંગર પર આગ લાગવાની ઘટના

(જી.એન.એસ) તા. 14 પાલિતાણા, ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ડુંગર પર…