રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી
સહકારના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન પ્રશંસનીય:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. ૧૮ પાલનપુર, રાજ્યપાલશ્રી આચાર્ય…

