Gujarat

બુડિયા-ગભેણી અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 18 સુરત, કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે 40 કરોડના ખર્ચે નવો તૈયાર કરવામાં આવેલ બુડિયા-ગભેણી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુડિયા ચોકડી નજીક…

ગાંધીનગર ફાયર બ્રિગેડ વિભાગના એક જવાન રણજિત ઠાકોરનું સારવાર દરમિયાન મોત 

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, ગાંધીનગર ફાયર બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતા રણજિત ઠાકોર નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉનાવાના…

ગુજરાતભરમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવનને લઈને હવામાન વિભાગની આગાહી

(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ…

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ  સેરેમની-૨૦૨૫’ યોજાઈ

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર…

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય

75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું કેન્દ્ર (જી.એન.એસ) તા. 17 વડનગર, વડાપ્રધાન…

જગાણા માં યુવક પર લોખંડની પાઇપ વડે કરાયેલા હુમલાથી હેમરેજ થતાં ચકચાર

સાત વર્ષ અગાઉ શેરીમાં કૂતરા કાઢવા બાબતે થયેલી માથાકૂટમાં હુમલો કરાયોચ પાલનપુર તાલુકાના જગાણા ગામે સાત વર્ષ અગાઉ થયેલી માથાફૂટનું…

ગાંધીનગરમાં આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ

જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો (જી.એન.એસ) તા.…

પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગનો હુમલો થતાં બીએસએફ જવાનનું નીપજ્યું મોત

આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું, રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ (જી.એન.એસ) તા. 17 અરવલ્લી, પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન…

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સહયોગ અને સંકલન માટે ગાંધીનગર ખાતે વિશેષ બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરની ઉપસ્થિતિમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આગામી તા. ૨૧મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થશે

નોંધાયેલા ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો કુલ ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર,…