રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો તા. ૨૪ એપ્રિલ-૨૦૨૫ના રોજ પદવીદાન સમારોહ યોજાશે
૧૧મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૧૦૪ મેડલ આપી સન્માનિત કરાશે (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, ગુજરાત સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટીનો…

