Gujarat

સહકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં ૬૬% થી લઈને ૧૫૦% જેટલો વધારો કરાયો : હોદેદારો માટે વાહન ખરીદીની મર્યાદા નક્કી કરાઇ: સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, સહકારી સંસ્થાઓના ચેરમેન-હોદેદારોના મોંઘા વાહન ખરીદી પર રોક:       ભેટ મર્યાદામાં વધારો થતા સભાસદોને પ્રોત્સાહન મળશે…

કામધેનુ યુનિવર્સિટીના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

વિદ્યાર્થીઓનું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર,…

આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે હવે વધુ સુવિધાયુક્ત, સરળ અને પારદર્શી બન્યું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત સરકારની કૃષિ,…

સંવેદનશીલ, પારદર્શી અને પ્રજાલક્ષી શાસન દાયિત્વ માટેના જનસેવા પ્રકલ્પ ‘સ્વાગત’ના 22 વર્ષ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત”ની સફળતાના આજે 22 વર્ષ પૂર્ણ થયા (જી.એન.એસ) તા. 24…

ગાડી પર લાલ-ભુરી લાઇટ, ભારત સરકાર અને અન્ય હોદ્દાની પ્લેટ મારી અધિકારી બની રોફ જમાવતો યુવક ઝડપાયો

હાલોલ પોલીસના હાથે ઝડપાયો વધુ એક નકલી અધિકારી (જી.એન.એસ) તા. 23 હાલોલ, પંચમહાલના હાલોલમાં ખોટી રીતે રાજ્યસેવક જેમ બનીને ફરતો…

પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના સ્વ.શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળી

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલભાઈ પાનશેરિયા, મુકેશભાઈ પટેલ અંતિમયાત્રામાં જોડાઈ મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી જમ્મુ કાશ્મીરના પહલગામમાં…

વડોદરામાં ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં રોડ રસ્તા પર થયેલા થયેલા હંગામી દબાણો  મહાનગર પાલિકા દ્વારા દૂર કરાયા

(જી.એન.એસ) તા. 23 વડોદરા, મહાનગર પાલિકા દ્વારા શહેરના ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ નં.1-2ના રોડ રસ્તા અને આંતરિક રસ્તે…

કથાકાર મોરારીબાપુએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના ને ખૂબ દુઃ ખદ ગણાવી

(જી.એન.એસ) તા. 23 વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ…

ડબલ્યુએચઓ દ્વારા ગુજરાતના તમામ યુનિટને બંધ કરવાની અથવા તેઓના સ્ટાફને રાજ્ય સરકાર અંતર્ગત આવતા વિભાગમાં તબદીલ કરવાની ચર્ચા શરૂ

WHOમાંથી અમેરિકા ખસી જતા ફંડિંગને વ્યાપક અસર થઈ (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, થોડા દિવસો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી અમેરિકા ખસી…

ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટીંગ સાથે ભાવનગર સુધી લાવવામાં આવશે

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે…