Gujarat

હવે મેટ્રોની સેવાઓ ગાંધીનગર સચિવાલય સુધી લંબાવવામાં આવશે

(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, જીએમઆરસી જણાવે છે કે રવિવાર તા. ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રોની સેવાઓ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલય સુધી…

ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’નો ધ્યેય ધ્યાનમાં લઈને સિટીઝન સેન્ટ્રિક-નાગરિક કેન્દ્રિત ૧૦ જેટલી ભલામણ સુચવતું GARC

પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનેગુજરાત વહીવટી સુધારણા પંચનો…

ભગવાન પરશુરામજીની જન્મજયંતિ સાદગી પુર્વક ઉજવવા તેમજ આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સર્વ બ્રહ્મ સમાજના સંગઠનોને અપીલ: ડો. યજ્ઞેશ દવે

(જી.એન.એસ) તા. 25 ગાંધીનગર/અમદાવાદ, દેશમા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ભગવાન પરશુરામજીની જન્મજયંતિ સાદગી પુર્વક ઉજવવા તેમજ આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલી…

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત; 2 લોકોના મોત

(જી.એન.એસ) તા. 25 પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બે લોકોના મોત થયા હતા.…

વડોદરા ગ્રામ્ય માં આવતા ડભોઇના ગોપાલપુરા પાસે ભયંકર અકસ્માત, ત્રણના મોત

(જી.એન.એસ) તા. 25 વડોદરા, વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ ના ગોપાલપુરા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે…

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા

આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે: મંત્રી શ્રી…

સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી; દૂધના કિલો ફેટે રૂ. 120 બોનસ ચૂકવાશે

(જી.એન.એસ) તા. 24 સુરત, ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી…

કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા ટ્વીટર (X) એકાઉન્ટને હેક કર્યું છે-  સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા ટ્વીટર (X)એકાઉન્ટને હેક કર્યું છે તેમ આજે સહકાર મંત્રી શ્રી જગદીશ…

બગોદરા હાઇવેની સ્વચ્છતા બાબતે એકશન પ્લાન મુજબ કાર્યવાહી કરવા રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા સત્તામંડળોને સૂચના અપાઈ

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને થોડા સમય પહેલા બગોદરા હાઈવે પાસે કચરા- ગંદકીની બાબતે સુઓ મોટો…

‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’ અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ

ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસની સામે વર્ષ ૨૦૨૪માં ઘટીને ૪૭૧ કેસ નોંધાયા (જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી/ગાંધીનગર, ‘મિઝલ્સ…