Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી

(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી,…

હાય રે ગરમી!! હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી

(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, હાલના દિવસોમાં ગરમી તો હદ પાર કરી હોય તેવી પરિસ્થિતિ સરજી છે ત્યારે 43 ડિગ્રી તાપમાન…

ગાંધીનગરના પેથાપુરમાં 2002 માં થયેલ ડબલ મર્ડરના વોંટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, વર્ષ 2002 માં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કર્યાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના…

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામેલ થયા (જી.એન.એસ) તા. 27…

29 એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે

43 વિદ્યાર્થીને પ્રાઇઝ અપાશે : વર્ષ- 2024 ના 44 વિદ્યાર્થીને ગોલ્ડ, 12 ને સિલ્વર, 34 ને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ…

અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ પર ઊભી હતી ત્યારે પોલીસ તપાસમાં 5 બિનઅધિકૃત બાંગ્લાદેશી મળી આવ્યા

(જી.એન.એસ) તા. 27 વડોદરા, શનિવારે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર – 1 માં આવી પહોંચી હતી.…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ

સાયન્સ સિટી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાનશ્રીના શબ્દો સાયન્સ સિટીની સફળતા અને તેની…

70 લાખથી વધુ વૃક્ષોના વાવેતર અને જળ સંચય માટે વોટર બોર્ડિંઝના વધારાથી અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું

અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું  વૃક્ષોરોપણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં અમદાવાદની સરાહના કરી…

કચ્છના ગાંધીધામમાંથી કોકેઈન સાથે 2 વ્યક્તિઓની ધરપકડ  

(જી.એન.એસ) તા. 27 ગાંધીધામ, કચ્છ પોલીસ બાતમીના આધારે પંજાબના 2 આરોપીઓને આશરે 29 લાખના કોકેઈન સાથે ઝડપી પાડયા હતા. આ…

ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ

(જી.એન.એસ) તા. 27 ગોંડલ, ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, જીગીશા…