Gujarat

રાજ્યકક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓની ઈનામી રકમમાં રૂ. ૨૦ હજારનો વધારો કરાયો

રાજ્યકક્ષાએ ધોરણ ૧૦-૧૨ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને અપાતી રકમમાં વધારો કરી હવે અનુક્રમે રૂ.૫૧ હજાર, રૂ.૪૧ હજાર અને રૂ.૩૧ હજાર અપાશે…

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ લોન યોજના થકી અદિતિ બની આત્મનિર્ભર આંત્રપ્રેન્યોર; 21 વર્ષની અદિતિએ SSIP 2.0 યોજના હેઠળ સહાય લઈને શરૂ કરેલો વ્યવસાય દેશભરમાં ફેલાયો

ગોળથી અને સ્વદેશી કાચા માલથી બનતી ગુડલીલી ચોકલેટ બની વોકલ ફોર લોકલનું પ્રતીક (જી.એન.એસ) તા. 8 કોરોના કાળમાં અદિતિ ઘરે…

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તીકરણથી ઈઝ ઓફ લિવિંગ વધારવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક જ દિવસમાં એક સાથે ૨૨૦૪ કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી (જી.એન.એસ)…

કૃષિ યાંત્રીકરણની યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે આપવામાં આવનાર સાધનો/ઓજારોની કંપનીઓ માટે નોંધણી ફરજિયાત

કંપનીઓ અને તેમના અધિકૃત ડિલરો આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર આગામી તા. ૨૦ મે, ૨૦૨૫ સુધી જરૂરી પુરાવા સાથે નોંધણી કરી…

કૅચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો એક મહિનો પૂર્ણ, 1300 કાર્ય પ્રગતિ હેઠળ, 317 કાર્ય પૂર્ણ

(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, જળ સંરક્ષણ પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને આગળ વધારતાં, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…

ધોરણ 10નું પરિણામ જાહેર; બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 89.29%

ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થયું છે જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની GSEB.ORG વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ સાથે…

તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે કમોસમી માવઠું થતા ખેડૂતોનો પાક પલળ્યો લાખોનું નુકસાન

ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની આગાહી કરી…

ગેરકાયદેસર કબજો ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા ચંડોળાનાં લલ્લા બિહારીના છ દિવસના રિમાન્ડ મંજુર

ગેરકાયદેસર કબજો અને ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા લલ્લા પઠાણ ઉર્ફે લલ્લા બિહારીને શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂ…

રાજકોટમાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા; માતા,પુત્ર અને પૌત્ર સામે કાર્યવાહી

પહેલગામ હુમલા બાદ ભારત સરકારે ગેરકાયેદસર રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગેરકાયદેસ રહેતા પાકિસ્તાનીઓ અને…

‘પહેલગામ આતંકી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં’ : સી.આર.પાટીલ

પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં શોકનો માહોલ છવાયો છે. ભારતના સૌ કોઈ લોકો આતંકી હુમલાનો બદલો લેવાની માંગ કરી રહ્યા…