Gujarat

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો; પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ 

(જી.એન.એસ) તા. 15 પોરબંદર, ગુજરાતના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની તકલીફોમાં વધારો થયો છે, તેમની સામે વધુ એક ગુનો…

સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં; કોમ્યુટર વિભાગના પ્રોફેસર વિડ્યોકોલમાં ન્યૂડ વીડિયો વાત કરતા કેદ થયા

(જી.એન.એસ) તા. 15 રાજકોટ, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. શિક્ષણના ધામમાં પ્રોફેસરની…

ગુજરાતના ખૂણે-ખૂણે સુધી પીવાનું-સિંચાઈનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

આ ચેકડેમોમાં ૪૧.૮૯ MCFT પાણીનો સંગ્રહ થશે; ૩૦થી વધુ ગામના ૩૫૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ (જી.એન.એસ) તા. 15 દહેગામના…

કેન્દ્ર સરકાર દ્વારા ‘સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાન-૨૦૪૭’ અંતર્ગત સુરત ખાતે ગુજરાતના પ્રથમ ‘સેન્ટર ઓફ કોમ્પીટેન્સી-CoC’ને મંજૂરી અપાઈ : આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

આદિજાતિઓના આરોગ્યની સંભાળ માટે ગુજરાત સહિત ભારતના કુલ ૧૭ રાજ્યોમાં CoCની મંજૂરી  (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

ગુજરાતમાં સ્થાપિત 3.36 લાખ સોલર રૂફટૉપ પૅનલ્સ દ્વારા 1232 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન

11 મે 2025 સુધી ગુજરાતમાં 3.36 લાખ સોલર રૂફટૉપ પૅનલ્સ સ્થાપિત કરવામાં આવી (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…

ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી : શંકમંદની અટકાયત

BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કૉલ કરી ધમકી અપાઈ. ધમકી મામલે એક…

સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ ઉપર ઉતર્યા

600 લોકોના RMO ઓફિસે ધરણા, બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યાં; આંદોલનની ચિમકી ઉચ્ચારી વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ…

૧૫ મે – વિશ્વ કુટુંબ દિવસ

કુટુંબ: રાષ્ટ્રીય ઉત્કર્ષ અને વૈશ્વિક એકતાનો આધારસ્તંભ વેક્સિન મૈત્રીથી લઈને જી-20 સમીટના આયોજનમાં વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો (જી.એન.એસ) તા…

ઉનાળામાં ગુજરાતનાં દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગુજરાતનાં ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત; રાજ્યમાં ૧૪,૮૯૫ MCFT પાણીની જરૂરીયાત સામે ૨.૨૩ લાખ MCFT જથ્થો ઉપલબ્ધ (જી.એન.એસ)…

રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ…