Gujarat

કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત

છેલ્લા કેટલાક સમયથી વિસાવદરની પેટા ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા હતા. આજે ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત…

દાહોદથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાનશ્રી ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે (જી.એન.એસ) તા. 24…

‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું

જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ : રાજ્યપાલશ્રી આચાર્ય…

અમદાવાદથી ભીલવાડા જતી સ્લીપર બસનો ગમખ્વાર અકસ્માત; 3નાં મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી સ્લીપર બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ…

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે બે હજાર બોટ પરત બોલવાઈ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાઓમાં કરંટ જોવા મળ્યો, જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ આરબ સાગરમાં હવામાન ખરાબ થવાની આગાહી (જી.એન.એસ) તા. 24…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 માર્ગ અકસ્માતની ઘટનામાં 2ના મોત, 3 ઈજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 24 છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માર્ગ અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી છે, જેમાં ખંભાળિયા-ભાઈવડ હાઈવે અને રાજકોટ-બગોદરા હાઈવે…

રાજ્યમાં હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે આ સહાય પેકેજ મહત્વનું પગલું: મંત્રી શ્રી હર્ષ સંઘવી

હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત…

ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે ₹53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને મળશે ભેટ 26 તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન…

પ્રદુષણ બંધ નહિ કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખજો: મંત્રી મુકેશ પટેલની સ્પસ્ટ વાત  

સુરત જીલ્લામાં ઉદ્યોગોને લીધે થઈ રહેલા પર્યાવરણ ને નુકસાન પર મંત્રી મુકેશ પટેલે બોલાવી બેઠક (જી.એન.એસ) તા. 24 સુરત, સુરતમાં…

વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે…