Gujarat

રાજકોટમાં કોરોનાનો કહેરઃ 13 દિવસમાં 37 કેસ સામે આવતા તંત્ર એલર્ટ

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત્ છે, જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 13…

ભાજપે કડી થી રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતના કડી…

બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ MD અજય જોશીએ આપ્યું રાજીનામું મંજૂર

(જી.એન.એસ) તા. 1 વડોદરા, બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ MD અજય જોશીએ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું હતું જેને…

વાપી હાઈવે પરથી બકરા ભરેલી એક ટ્રકને ઊભી રાખી તપાસ કરતાં ગેરકાયદેસર અને ક્રૂરતાનો થયો ઘટસ્ફોટ

(જી.એન.એસ) તા. 1 વાપી, વાપી હાઈવે પર પોલીસ દ્વારા એક મોટું મિશન પાર પાડવામાં આવ્યું હોય તેમ સરાહનીય કામગીરી કરી…

IPL 2025: ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી ફાઇનલમાં પહોંચ્યું

(જી.એન.એસ) તા. 2 અમદાવાદ, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ અટકતાં ક્વોલિફાયર-2 મેચ 9:45 વાગ્યે શરૂ થશે. ઓવર્સમાં કોઇ ઘટાડો…

બાવળા, સાણંદ અને દસ્ક્રોઈમાં ૨૨૪ રિચાર્જ વેલ બનાવાશે : જળ સંચય થકી જળ સુરક્ષાનો સંકલ્પ

જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન – ૨૦૨૫ : અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત,…

રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૫ ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ

સાચા રેશનકાર્ડ ધારકોને અનાજનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ કાર્ડ ધારકો માટે હવે ઘરે બેઠા My ration app દ્વારા પણ…

અમદાવાદમાં BRTS બસમાં ધડાકા બાદ અચાનક આગ લગતા આસ્ટોડિયા દરવાજાની પાળી પર ચઢી

(જી.એન.એસ) તા. 31 અમદાવાદ,  અમદાવાદના હૃદય સમા આસ્ટોડિયા દરવાજા નજીક શુક્રવારે (30 મે), BRTS બસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના આસ્ટોડીયા…

ગુજરાતના નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ (Sabine’s Gull) પક્ષી જોવા મળ્યું

આ પક્ષી છેલ્લે વર્ષ 2013માં કેરળમાં સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું (જી.એન.એસ) તા. 31 અમદાવાદ નજીક  આવેલુ નળસરોવર પક્ષીપ્રેમીઓ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં

સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં   (જી.એન.એસ)…