Gujarat

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના; અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૦૮ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં…

આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં પ્રાર્થનાસભા રૂપાણી પરિવાર દ્વારા યોજાશે

ગુજરાતના લાડીલા નેતાના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ : ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે શ્રદ્ધાંજલિ અપાશે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ…

કીર્તિ પટેલની ધરપકડ; સુરત પોલીસે અમદાવાદથી ધરપકડ કરી

ગુજરાતમાં આમ તો કીર્તિ પટેલ ખુબ જાણીતું નામ છે. ટિક્ટોક સ્ટારથી મેળવેલ ખ્યાતિ બાદ આજે કોઈને કોઈ કેસમાં કીર્તિ પટેલનું…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન ભાષા સંસ્કૃતના જતન-સંવર્ધનથી જન-જન સુધી સંસ્કૃત ભાષા પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક…

સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘ મહેર

(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે…

૧૦૮-એમ્બ્યુલન્સની એ ટીમ જે વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી અને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી

આ છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ – તેમના અનુભવો તેમના જ શબ્દોમાં (જી.એન.એસ) તા. 17 અમદાવાદ, કોઈ…

સામાન્ય-વહીવટ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું; વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારમાં 19 જૂને જાહેર રજા

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, ગુજરાતની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને…

ભારે વરસાદના કારણે ભાવનગર ક્લેક્ટરશ્રી નો મહત્વનો નિર્ણય; આજે (18 જૂન 2025) તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

(જી.એન.એસ) તા. 17 ભાવનગર, છેલ્લા 48 કલાકથી રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે ભાવનગરમાં અતિભારે વરસાદ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેમજ રાજ્યના અનેક જીલળોમાં ભારે વરસાદ વરસ્યો…

એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું

(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ગોઝારી ઘટનામાં ભારતીય અને વિદેશી…