Gujarat

બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર બંદીવાનો દ્વારા દર મહિને આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે…

DGP વિકાસ સહાયે કર્યો આદેશ; 49 PSIને PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન

(જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, ગુજરાત પોલીસ વડા ના આદેશ પર બુધવારે (9 એપ્રિલ, 2025) રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય…

સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું; 1.84 કરોડનો મુદ્દામાલ કબ્જે

સુરત પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 9 સુરત, શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી…

નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો મુખ્યમંત્રીશ્રી નો ખેડૂત હિતકારી અભિગમ (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રી…

ધારાસભ્યોની ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો: હવે ૧.૫૦ કરોડ રૂપિયાના બદલે ૨.૫૦ કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે

(જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી…

૬૪ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન; રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માસ્ટરપ્લાન

૬૪ વર્ષ પછી ગુજરાતમાં યોજાઈ રહેલા કોંગ્રેસના અધિવેશન માટે પાર્ટીએ વિસ્તૃત તૈયારીઓ કરી છે. ગાંધી-પટેલની ભૂમિથી, કોંગ્રેસ દેશના શાસક પક્ષના…

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

બે દિવસીય આ સંમેલનમાં વિશ્વભરમાંથી લગભગ 10,000 પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને હોમિયોપેથીના ઇતિહાસમાં સૌથી મોટો મેળાવડો…

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહનને અટકાવવાની કામગીરી અવિરત થઈ રહી છે

ખનીજ ચોરોને  છટકબારી માટે કોઈ જ માર્ગ ખુલ્લો ન રહે તે માટે પણ કલેક્ટર શ્રી ગાંધીનગર પોતે આ કામગીરી પર…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું

માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું છે, માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી…

અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં આવેલા રમકડાંના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, શહેરમાં બપોરના સમયે પાનકોર નાકા વિસ્તારમાં એક રમકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આશરે 3:30…