Gujarat

મુંબઈ ખાતે આયોજિત ‘પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓની પરિષદ’માં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્યના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા મંત્રી શ્રી બલવંતસિંહ દ્વારા વિવિધ ૧૪ પ્રશ્નોની રજૂઆત કરાઇ (જી.એન.એસ) તા. 11 મુંબઈ/ગાંધીનગર,…

વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

સઘન અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડવા હોસ્પિટલ તંત્રને સૂચના આપી (જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને…

મહાગ્રંથ ‘વેદ મંજુષા’ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન

‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની મહેનત પ્રકાશન (જી.એન.એસ) તા. 11 રાજ્યપાલ શ્રી આચાર્ય…

આજે કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઝોનલ બેઠક કેવડિયા ખાતે યોજાશે

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત

ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, ઉત્તરાખંડ…

પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે; પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી

(જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ…

પંચાંગ (12/0/2025)

તિથિ દ્વિતિયા (બીજ) – 25:48:55 સુધી નક્ષત્ર ઉત્તરાષાઢા – 06:37:10 સુધી કરણ તૈતુલ – 14:02:47 સુધી, ગરજ – 25:48:55 સુધી પક્ષ કૃષ્ણ યોગ વિશ્કુમ્ભ – 19:31:12 સુધી વાર શનિવાર સુર્ય…

રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને પાણી પુરવઠા વિભાગમાં ૨૫૦૦ યુવાઓનું નવું માનવબળ ઉમેરાયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમમાં ૨૩૨૦ નવનિયુક્ત કંડક્ટર અને પાણી પુરવઠા વિભાગના ૧૪૪ ઇજનેરોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા આ…

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્‍થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરાયું

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી, દિવંગત વિજયભાઈ રૂપાણીના અસ્‍થિઓનું હરિદ્વાર ખાતે આજે સવારે વિસર્જન કરવામાં આવ્‍યુ ત્‍યારે તેમના પુત્ર અને પુત્રીએ અસ્‍થિ વિસર્જન…

ગાંધીનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં

માણસાના બોરુ,શિવકંપા ગામના એપ્રોચ  રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ (જી.એન.એસ) તા.10 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના…