મુંબઈ ખાતે આયોજિત ‘પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓની પરિષદ’માં નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા મંત્રી શ્રી બલવંતસિંહ દ્વારા વિવિધ ૧૪ પ્રશ્નોની રજૂઆત કરાઇ (જી.એન.એસ) તા. 11 મુંબઈ/ગાંધીનગર,…

