Gujarat

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની આગેવાની હેઠળ “સન્ડે ઓન સાયકલ” રેલી યોજાઈ

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા સ્પોર્ટ્સ ઓથોરિટી…

હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી…

ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જ આપવા મામલે રાજકારણ ગરમાયું; ‘જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ’: વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી 

(જી.એન.એસ) તા. 12 મોરબી, હાલ રાજ્યમાં સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જના કારણે રાજકારણ…

સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યા મામલે 4 પૈકી ઝડપાયેલા 1 લુટારુને સાથે રાખીને પોલીસે ઘટના મામલે તપાસ કરી

(જી.એન.એસ) તા. 12 સુરત, સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લુટારુને પોલીસની ટીમ…

એર ઇન્ડિયા ક્રેશ તપાસ રિપોર્ટ: ઇંધણ કાપ અંગે 10 મુદ્દા, પાઇલટ્સે એકબીજાને શું કહ્યું..

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી/અમદાવાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ક્રેશ અંગેનો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ; અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો

છેલ્લાં સાડા ચાર વર્ષમાં ૨૦૦ પરિવારોએ કર્યો અંગદાનનો કરુણામય નિર્ણય (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં…

નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ગાંધીનગર ઘ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

લીંબડીયા કેનાલ બ્રીજ પાસે સાત માસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પરીવારને રૂા.૧.૧૫ કરોડ વળતર અપાયુ (જી.એન.એસ) તા. 12…

ગુજરાતમાં 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, માછીમારો ના ખેડે દરિયો: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 12 અમદાવાદ, સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14…

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળ સંગ્રહ

હાલમાં રાજ્યના ૨૪ જળાશયો સંપૂર્ણ જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં…