Banaskantha

પાલનપુરના ગણેશપુરામાં તંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવતા રહીશોની કલેકટરને રજૂઆત

રહેવા માટેની વ્યવસ્થા કરો નહીં તો કચેરી બહાર ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી તંત્ર દ્વારા નવ જેટલા દબાણ તોડી પાડવામાં…

યુવાધન બરબાદ; સરકાર અને પોલીસની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ

સરકાર અને પોલીસની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ; ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા દૂષણ સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકાર પર…

સરકારને આવક કરી આપતી સબ રજીસ્ટ્રાર કચરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ; પ્રજા હેરાન

મોડેલ કચેરી બનાંવવા માટે છેલ્લા છ વર્ષ થી થાય છે સરકારી કચરી તરફ થી સરકાર મા રજૂઆત; ગુજરાત રાજ્ય મોડેલ…

માલગઢના ગામ લોકોએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું

જાહેર પ્રસંગોમાં અડચણરૂપ થતા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ; ડીસા તાલુકાના માલગઢ ગામમાં હોળીના પ્રસંગે હિંસક અથડામણની ઘટના બની હતી.…

અમીરગઢ પગાર કેન્દ્ર શાળામાં ચકલીઓના માળા બાંધવામાં આવ્યા હતા

લુપ્ત થતી ચકલીઓને બચાવવા કદાચ છેલ્લો પ્રયત્ન આવનારા સમયમાં પેઠીઓ ચકલી પણ ફોટો અને દેશીહિસાબમાં જોશે; હાલમાં પૃથ્વી પર કેટલાંય…

પાલનપુરની વૃંદાવન સોસાયટીમાં બ્લોકની કામગીરીમાં ધુપલ્લબાજી ની રાવ

કોન્ટ્રાકટર દ્વારા ગુણવત્તાહીન અને આડેધડ પેવર બ્લોક નંખાતા રોષ: રહીશો દ્વારા આંદોલનની ચીમકી, ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં શાસકોની…

બાળકો ભાડાના મકાનમાં શાળાના મકાનમાં તો અમુક કોમ્યુટી હોલમાં બેસવા મજબૂર બન્યા

વાવ તાલુકામાં 192 આંગણવાડીઓ આવેલી છે. તેમાં 43 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. ભૂલકાઓ ભાડાના મકાનમાં, શાળાના મકાનમાં તો અમુક કોમ્યુટી…

ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી…

પાલનપુર; ઉનાળામાં સંભવિત રોગચાળા ને લઈને આરોગ્ય તંત્ર સતર્ક

પાલનપુર નગરપાલિકાને ક્લોરીનેશનની કામગીરી માટે કરાઈ તાકીદ નાની બજાર-ત્રણ બત્તી વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસોને લઈને પાલિકાને સતર્ક રહેવા નિર્દેશ પાણીજન્ય રોગચાળો…

કુંભાસણની સીમમાં વિદેશી દારૂ ઉપર રોલર ફેરવાયું

ગઢ પોલીસે વર્ષ 2023-24 દરમિયાન વિવિધ ગઢ પોલીસ મથકના 21 કેસ તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના બે કેસ મળીને કુલ…