રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં અજાણ્યા મૃત્યુનું કારણ રહસ્યમય ઝેર હોવાનું જાહેર કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 17 લોકોના મોત નિપજેલા રહસ્યમય રોગનું…

અરવિંદ કેજરીવાલે હવે રોજગાર મુદ્દે મોરચો ખોલ્યો, કહ્યું- ‘5 વર્ષમાં બેરોજગારી દૂર કરીશું’

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે વિધાનસભા ચૂંટણીમાં રોજગારનો મુદ્દો જોરથી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે આજે કહ્યું…

ભારતમાં કુલ કેટલા મતદારો છે? ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડો

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને અહીં દર વર્ષે ચૂંટણીઓ યોજાય છે. ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા…

જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં 4 વિદેશીઓના પણ મોત, આ દેશના હતા નાગરિક

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવાને પગલે ઘણા મુસાફરો ટ્રેનમાંથી કૂદીને…

‘ભાજપને વોટ કરશો તો મુશ્કેલીમાં પડી જશો’, અરવિંદ કેજરીવાલે ત્રિલોકપુરીમાં ભાજપ પર નિશાન સાધ્યું

દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીના પરિણામો 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે. દરમિયાન, ત્રિલોકપુરીમાં પ્રચાર કરવા આવેલા આમ આદમી…

ટ્રમ્પના શપથ ગ્રહણમાં જયશંકરને પહેલી હરોળમાં મળ્યું સ્થાન, જાણો વિદેશ મંત્રીએ કેવી આપી પ્રતિક્રિયા

ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ફરીથી શપથ લઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ દરમિયાન પીએમ મોદીના વિશેષ…

કોલકાતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસ: સંજય રોયને ફાંસીની સજા, આજીવન કેદ સામે CBI હાઈકોર્ટ પહોંચી

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. સીબીઆઈએ નીચલી…

PM મોદીએ જલગાંવ ટ્રેન દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ, જાણો મૃતકોને કેટલું વળતર મળશે

મહારાષ્ટ્રના જલગાંવમાં એક ટ્રેન દુર્ઘટનામાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સ્થગિત

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટાળી દેવામાં આવી છે. આગામી સુનાવણી…

2 વર્ષનો છોકરો પોતાના પિતાની સામે જ ગરમ તેલમાં પડ્યો, દર્દનાક મોત

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખૂબ જ દર્દનાક મામલો સામે આવ્યો છે. અહીં એક માસૂમ 2 વર્ષનો બાળક અક્ષય ગરમ તેલની…