રાષ્ટ્રીય

અલવિદા મનોજ કુમાર… તેમના પાર્થિવ દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને તેમને રાજકીય સન્માન સાથે 21 તોપોની સલામી આપવામાં આવી

(જી.એન.એસ) તા. 5 બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે (ચોથી એપ્રિલ) 87 વર્ષીની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું હતું.…

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડીને Z કેટેગરીની કરવામાં આવી

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની કરી સમીક્ષા (જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની…

નોઈડાના સેક્ટર 63 વિસ્તારમાં આવેલી બહલોલપુરની ઝૂંપડપટ્ટી વસાહતમાં આગની ઘટના; લગભગ 50 થી 100 ઝૂંપડા બળીને ખાખ  

(જી.એન.એસ) તા. 5 નોઇડા, શનિવારે સવારના સમયે નોઈડાના સેક્ટર 63માં બહલોલપુર નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગને…

ટેલિકોમ્યુનિકેશન વિભાગની RPF સાથે ભાગીદારી, હવે DoT અને RPF મુસાફરોના ખોવાયેલા મોબાઈલ ફોન શોધવા માટે સાથે મળીને કામ કરશે

મુસાફરોની સુવિધા માટે DoT એ એક મોટું પગલું ભર્યું (જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ફોન ચોરાઈ…

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા

અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીએ યશવંત વર્માને શપથ લેવડાવ્યા  (જી.એન.એસ) તા. 5 જસ્ટિસ યશવંત વર્માએ શનિવાર, 5 એપ્રિલના રોજ…

સેમિકંડક્ટર અને ઊર્જા ક્ષેત્ર માટે યુવાનોને ઉદ્યોગો સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા માટે NSDC અને PDEU નો સહયોગ

(જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, કૌશલ્ય વિકાસ માટે એક અત્યાધુનિક સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન…

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંસદથી પાસ થઈ ચૂકેલા વક્ફ સંશોધન અધિનિયમને લઈને આગળનો પ્લાન શનિવારે જાહેર કર્યો

(જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી/લખનૌ, સંસદથી પાસ થઈ ચૂકેલા વક્ફ સંશોધન અધિનિયમને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો આગળનો પ્લાન…

કાશ્મીર; પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે

કાશ્મીરને ભારત સાથે જોડતી પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લીલી ઝંડી બતાવશે.…

રસ્તાના કિનારે રસોઈ બનાવતા જોવા મળશે, તો તેમના ગેસ સ્ટવ અને સિલિન્ડર જપ્ત કરવામાં આવશે, તેમના વાહનોને દંડ કરવામાં આવશે

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની મોટી જાહેરાત સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને થતી હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત (જી.એન.એસ) તા.4…

કેન્દ્રએ ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી

કેરળમાં વામ લોકતાંત્રિત મોર્ચા (LDF) સરકારને મોટો ઝટકો  (જી.એન.એસ) તા.4 નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી…