રાષ્ટ્રીય

રાહુલ ગાંધીનો AAPના અપ્રમાણિક લોકોની યાદીમાં ખાસ ઉલ્લેખ

આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપને નિશાન બનાવતા પોસ્ટર ઝુંબેશને વધુ તીવ્ર બનાવી દીધી…

સૈફ અલી ખાન હુમલો: ધરપકડ કરાયેલા શંકાસ્પદના ફિંગરપ્રિન્ટ્સ ગુનાના સ્થળે મળેલા ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી, રાજ્ય CID સૂત્રો

સૈફ અલી ખાન પરના હુમલાની તપાસમાં એક નવો વળાંક લેતા, રાજ્ય ગુનાહિત તપાસ વિભાગ (CID) ના સૂત્રોએ ખુલાસો કર્યો છે…

પ્રલય મિસાઇલનું અનાવરણ: જાણો ભારતના પ્રથમ સ્વદેશી ટેક્ટિકલ ક્વાસી-બેલિસ્ટિક વેપનની મુખ્ય લાક્ષણિકતાઓ

પ્રજાસત્તાક દિવસ 2025: ભારતે રવિવારે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર સ્વદેશી લશ્કરી શક્તિ અને નવીનતાના ભવ્ય પ્રદર્શન સાથે તેનો 76મો…

વન નેશન-વન ટાઈમઃ હવે તમામ પ્લેટફોર્મે અપનાવવો પડશે ભારતીય માનક સમય, ઉલ્લંઘન પર થશે દંડ

હવે ભારતમાં સમયની પાબંદીને માનક બનાવવા માટે સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે તમામ ઓફિશિયલ…

ઉત્તરાખંડ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપે 11માંથી 10 સીટો પર જંગી જીત નોંધાવી

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં મ્યુનિસિપલ ચૂંટણીઓમાં જંગી જીત નોંધાવી છે અને મેયરના 11માંથી 10 પદ જીત્યા છે. આ સાથે ભાજપે…

અયોધ્યા રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ પદ્મશ્રીથી સન્માનિત કરવાના નિર્ણય પર શું કહ્યું?, જાણો…

અયોધ્યામાં રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ રવિવારે કહ્યું કે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાનો કેન્દ્રનો નિર્ણય તેમના કામની માન્યતા છે. સોમપુરા,…

મહાકુંભ: ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં કરશે સ્નાન, CM યોગી પણ પહોંચશે પ્રયાગરાજ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કરોડો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અત્યાર…

કર્ણાટકમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડથી બોલાવવા આવતી હતી યુવતીઓ, એક યુવતી સહિત 7ની ધરપકડ

કર્ણાટકના મૈસુરમાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ખાનગી હોટલમાં દરોડા પાડીને આ ગંદી કામગીરીનો પર્દાફાશ કર્યો છે.…

મહા કુંભ સ્નાન પછી પંચકોશી પરિક્રમા શા માટે કરવી જોઈએ? જાણો આ પાછળનું કારણ

લાખો લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 11.47 કરોડથી વધુ લોકોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું…

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મૌલાના શહાબુદ્દીનનો જવાબ – ‘ મસ્જિદ જાઓ અને વાંચો આઝાદીનો ઈતિહાસ

અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ, બરેલીમાં દરગાહ આલા હઝરતના ઉપદેશક મૌલાના શહાબુદ્દીન રિઝવીએ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન…